Daily Current Affairs Mock Test in Gujarati – 116 4 Comments / By Parmar Savan / April 20, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 116 હાલમાં જેમની 63મી પુણ્યતિથી હતી તેવા પન્નાલાલ ઘોષ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા હતા? તબલાવાદન સંતુરવાદન શરણાઈવાદન વાંસળીવાદન None તારાબાઈ મોડક વિશે નીચેના વિધાનો ચકાસો. A) ભારતમાં મોન્ટેસોરી શિક્ષણના માતા તરીકે ઓળખાય છે.B) 2023માં તેમની 132મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.C) 1962માં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. માત્ર A સાચું માત્ર B સાચું A અને B બંને સાચાં આપેલ તમામ સાચાં None ભારતમાં મોન્ટેસોરી શિક્ષણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગાંધીજી ગિજુભાઈ બધેકા જ્યોતિબા ફુલે મહાદેવભાઈ દેસાઈ None None None None વિશ્વ વિરાસત દિવસ વિશે નીચેના વિધાનો તપાસો. A) વિશ્વ વિરાસત દિવસની ઉજવણી 18 એપ્રિલના રોજ કરવામાં આવે છે.B) વિશ્વ વિરાસત દિવસ 2023ની થીમ - Heritages Changes છે.C) ભારતમાં કુલ હેરિટેજ સાઈટની સંખ્યા 40 છે.D) ગુજરાતમાં કુલ હેરિટેજ સાઇટની સંખ્યા 04 છે. માત્ર A સાચું માત્ર B સાચું A,B અને C સાચાં આપેલ તમામ સાચાં None વિશ્વ વિરાસત સપ્તાહ ક્યારે ઉજવાય છે? 19 એપ્રિલ થી 25 એપ્રિલ 19 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી 19 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી 19 નવેમ્બર થી 25 નવેમ્બર None તાત્યા ટોપે વિશે નીચેના વિધાનો તપાસો. A) તાત્યા ટોપેની 2023માં 174મી પુણયતિથી ઉજવવામાં આવી.B) તાત્યા ટોપેનો જન્મ નાસિક મહારાષ્ટ્રમાં થયો હતો.C) તાત્યા ટોપેની માતાનું નામ રુકમણીબાઇ હતું.D) તાત્યા ટોપેના પિતાનુ નામ પાંડુરંગ હતું. A સાચું B સાચું A ,B અને C સાચું આપેલ તમામ સાચાં None વિશ્વ હિમોફેલિયા દિવસની ઉજવણી 17 એપ્રિલના રોજ કયા વર્ષથી કરવામાં આવે છે? 1900 1995 1989 1975 None જ્યોતિબા ફુલેની 2023માં 196મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. A) તેમનો જન્મ 11 એપ્રિલ 1827ના રોજ પુણે ખાતે થયો હતો.B) તેમનું પૂરું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે હતું તેમની પત્નીનું નામ સાવિત્રીબાઈ હતું.C) મહાત્માનું બિરુદ તેમને વિઠ્ઠલરાવ વાંડેકર દ્વારા આપવામાં આવ્યું હતું.D)1873માં તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. માત્ર A સાચું માત્ર B સાચું B અને C સાચું આપેલ તમામ સાચાં None None મહાવીર જયંતીની ઉજવણી કઈ તિથિના રોજ કરવામાં આવે છે? ફાગણ વદ તેરસ ફાગણ સુદ તેરસ ચૈત્ર વદ તેરસ ચૈત્ર સુદ તેરસ None મહાવીર જયંતીની ઉજવણી કઈ તિથિના રોજ કરવામાં આવે છે? ફાગણ સુદ તેરસ ફાગણ વદ તેરસ ચૈત્ર સુદ તેરસ ચૈત્ર વદ તેરસ None None રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? 11 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 14 એપ્રિલ None રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 11 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 14 એપ્રિલ None None None રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 11 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 14 એપ્રિલ None None જ્યોતિબા ફુલેની 2023માં 196મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. A) 11 એપ્રિલ 1827ના રોજ પુણે ખાતે જન્મ થયો હતો.B) તેમનું પૂરું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે હતું અને તેમની પત્નીનું નામ સાવિત્રીબાઈ હતું.C) તેમને મહાત્માનું બિરુદ વિઠ્ઠલરાવ વડેકર દ્વારા આપવામાં આવ્યું હતું.D) 1873માં તેમને સત્યશોધક સમાજ સંસ્થાની સ્થાપના કરી હતી. A સાચું B સાચું A, B અને C સાચું આપેલ તમામ સાચાં None Time's up
Good
Good
Average
Best mcqs
Supar test
Good