Talati Clerk Mock Test – 31 2 Comments / By Ramesh Mali / April 19, 2023 Welcome to your Talati Clerk Mock Test – 31 She has been deaf ...................... birth since for from since long None if you are cunning ............... will like you ? every body some body nobody any body None The fire................... in that bouse last night. break out broke out broke of broke on None What is the passive voice of : Who told you ? By whom you were told ? By whom were you told ? By whom were you being told ? By whom are you told ? None Which is the correct spelling ? calendar, descipline, defination, grammar calendar, discupkine, defination, grammer calendar, discipline, definition, grammar calenar, discipline, diefinition, grammar None Of three brothers, he is the........................... worst worse bad baddest None The sun rose......................the horizon. on above over across None યાદી -1 ને યાદી 2 સાથે જોડો. A. ભારવી 1. કુમારસંભવમB. કાલિદાસ 2. દશકુમારચરિત્રC. દંડી 3. પંચતંત્રD. વિષ્ણુશર્મા 4. કિરાતાર્જુનિયમ A-1, B-2, C-3, D-4 A-4, B-1, C-2, D-3 A-4, B-2, C-3, D-1 A-2, B-1, C-3, D-4 None જોડકા જોડો. 1. મકરંદ 1. રમણલાલ મહીપતરામ નિલકંઠ2. સુકાની 2. ઝવેરચંદ મેઘાણી3. મુમુક્ષુ 3. આનંદશંકર ધ્રુવ4. વનમાળી 4. કેશવલાલ ધ્રુવ 1-1, 2-2, 3-3, 4-4 1-4, 2-2, 3-3, 4-1 1-2, 2-1, 3-3, 4-4 1-3, 2-2, 3-1, 4-4 None ચાડિયાનો મેળો મુખ્યત્વે .......................... દ્રારા ઉજવાતો તહેવાર છે. પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ ડાંગ જિલ્લાના આદિવાસીઓ સુરત જિલ્લાના આદિવાસીઓ બનાસકાંઠા જિલ્લાના આદિવાસીઓ None ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનુંં શિલ્પ આવેલું છે ? શામળાજી કોટયાર્ક કઠલાલ ટીંટોઈ None જોડકા જોડો. 1. ઝાંઝરી ધોધ 1. નર્મદા2. ઝરવાણી ધોધ 2. અરવલ્લી3. ગિરમાળ ધોધ 3. તાપી4. ચિમેર ધોધ 4. ડાંગ 1-2, 2-1, 3-3, 4-4 1-4, 2-2, 3-3, 4-1 1-3, 2-2, 3-1, 4-4 1-1, 2-2, 3-3, 4-4 None "કયારેક આ મેળામાં વિજયી બનેલા યુવાનને અને પસંદગીની યુવતી સાથે પરણાવે છે અને આ મેળો એક સ્વંયવર બની જાય છે" જે કયા મેળાની વિશેષતા છે ? ચૂલ મેળો ગોળ ગધેડાનો મેળો કવાંટનો મેળો ગાય ગૌહરીનો મેળો None હિંદ છોડો આંદોલન (1942-43) દરમિયાન નાનાસાહેબ પાટિલના નેતૃત્વ હેઠળ સતારામાં કયા નામે જાણીતી થયેલી સમાંતર સરકાર સ્થાપવામાં આવેલી હતી ? જાતીય સરકાર રાષ્ટ્રીય સરકાર પતરી સરકાર સ્વાતંત્ર્ય સરકાર None "સરકાર લોકોને દ્રારા" નામનો લોકસમસ્યાઓને તાલુકા સ્થળે નિરાકરણ લાવવાનો કાર્યક્રમ ગુજરાતના કયા મુખ્ય મંત્રીના કાર્યકાળમાં શરુ કરાયેલ હતો ? નરેન્દ્ર મોદી કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ શંંકરસિંહ વાધેલા None જી એસ ટી (GST) કાયદા હેઠળ નોંધણી નંંબર15 આંકડાઓ (Digits) નો રહે છે, જેના પ્રથમ બે ડિજિટ શું નિર્દિષ્ટ કરે છે ? રાજ્યમાં તેના કેટલા નંબર છે તે જિલ્લા કોડ પાનકાર્ડના અંતિમ ડિજિટ જે તે રાજ્ય કોડ None મૂળભૂત અધિકારોના સંચાલન (operation) ને નિલંબિત (Suspend) કરવા કોણ સક્ષમ છે ? વિધાનસભા સર્વોચ્ય ન્યાયલય રાષ્ટ્રપતિ વડાપ્રધાન None પરિસીમન આયોગના સંદર્ભમાં નિચેના કથનો પર વિચાર કરો. 1. પરિસિમન આયોગના આદેશોને કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી.2. પરિસિમન આયોગના આદેશને જ્યારે લોકસભા અથવા વિધાનસભા સમક્ષ રાખવામાં આવે છે ત્યારે તે આદેશમાં કોઈ સુધારો કરી શકાતો નથી. માત્ર 1 માત્ર 2 1 અને 2 બંન્ને એક પણ નહીં None કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ અંતર્ગત કયા રાજ્યની વિધાનસભાં ઓછામાં ઓછા 30 સભ્યો હશે અર્થાત ઓછામાં ઓછી 60 સભ્યોને જોગાવાઈ લાગુ થશે નહી ? સિક્કિમ ગોવા નાગાલેંડ અ અને બ બંન્ને None "રાજેન્દ્ર" રડાર વિશે સાચા વિધાન/વિધાનો ચકાસો. 1. તેનો વિકાસ ભારત ઈલેકટ્રોનિક લિમિટેડ દ્રારા કરવામાં આવ્યો છે.2. આ રડાર આકાશ મિસાઈલ માં જોડવામાં આવ્યું છે. માત્ર 1 માત્ર 2 1 અને 2 બંન્ને એક પણ નહીં None અલંકાર ઓળખાવો : દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય ઉત્પ્રેક્ષા રૂપક યમક શ્લેષ None સમાસ ઓળખાવોઃ અસિત તત્પુરુષ અવ્યવીભાવ કર્મધારય બહુવ્રીહિ None અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં ‘31’ અક્ષરો હોય છે? શાર્દૂલ વિક્રીડિત મનહર પૃથ્વી સ્ત્રગ્ધરા None નિપાત ઓળખાવો · મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાળે છે. ની ફકત ઉપરોકત(B) અને (D) બંને જી None સંધિ છોડો : છિન્ન છિન + ન છિદ્દ + ન છિન્ + ન છિદ્ + ન્ None નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. હર્લિન કૂદાકૂદ કરે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાશે હર્લિનથી કૂદાકૂદ કરાય હર્લિન કૂદાકૂદ કરે છે None મનુષ્યની જાતિઓ તથા ટોળીઓના પ્રકારો અને તેમના હાડપિંજરોને ક્યુ શાસ્ત્ર કહે છે? Historical Method Earth Science Palaenotology Palaeogrophy None નીચેના પૈકી કયો રોગ શાહી રોગ (Royal Disease) તરીકે જાણીતો છે! સિકલસેન એનેમિયા અલઝાઇમર હીમોફીલીયા રંગ અંધત્વ None 132,204 અને 228 નો H.C.F. (ગુ.સા.અ) શું છે ? 12 18 6 21 None ત્રણ ધન સંખ્યાઓ આપેલ છે. ત્રણેય સંખ્યાઓની સરેરાશનો ત્રીજો ભાગ સૌથી વધુ મોટી સંખ્યાના મુલ્ય કરતાં 8 ઓછો છે. સૌથી નાની અને બીજી સૌથી નાની સંખ્યા ( Second lowest) ની સરેરાશ 8 છે. સૌથી મોટી સંખ્યા કઈ છે ? 11 14 10 9 None ગુજરાત રાજ્યની સ્થાપના વખતે ગવાયેલ ગીત "ધન્ય ધન્ય ગુજરાત રાજ્ય, ભારતનો સુંદર ભાગ બને" ગાનાર કવિ કોણ હતા ? પ્રદિપજી મયુરિબેન ખરે હેમુદાન ગઢવી આપાહ મીર None નીચેનામાંથી કઈ મહી નદીની સહાયક નદી/નદીઓ છે ? 1. પાનમ 2. અનાસ. 3. ઓરસંગ. 4 મેસરી અને ગળતી નીચે આપેલ માંથી સાચો ઉત્તર શોધો. માત્ર 1 અને 2 માત્ર 2,3, અને 4 માત્ર 1,2 અને 4 માત્ર 1 અને 4 None તાજેતરમાં C.B.I એ ઓનલાઈન ચાઈલ્ડ સેક્યુઅલ એબ્યુઝ મટિરિયલ્સના ફેલાવાને રોકવા માટે કયું અભિયાન/ઓપરેશન હાથ ધર્યું છે ? ઓપરેશન ગરુડ ઓપરેશન મેઘચક્ર ઓપરેશન વર્જચક્ર ઓપરેશન શકિત None નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ઈ.સ. 1901 થી 2011 સુધીના દરેક દાયકામાં ગુજરાતનો વસતિ વધારાનો દર, ભારતના વસતિ વધારાના કરતા ઊંચો રહ્યો છે. 2. ઈ.સ. 1901 થી 2011 સુધીના દાયકાઓ પૈકી 1961-71 ના દાયકામાં ગુજરાતનો વસતિ વધારાનો દર સૌથી વધુ હતો. બંંને વિધાનો સાચાં છે. બંને વિધાનો ખોટાં છે. વિધાન 1 સાચું અને 2 ખોટું છે. વિધાન 1 ખોટું અને 2 સાચું છે. None નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. બીજા એંગ્લો-મૈસુર યુદ્ધમાં હૈદરઅલીનું મૃત્યુ થયું હતું.2. ચોથા એંગ્લો-મૈસુર યુદ્ધમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું. વિધાન 1 સાચું અને 2 ખોટું છે. વિધાન 1 ખોટું અને 2 સાચું છે. બંને વિધાનો ખોટા છે. બંને વિધાનો સાચા છે. None ગુજરાતી સાહિત્ય પરિષદના મહિલા અધ્યક્ષ તરીકે નીચેના પૈકી કોણ નીમાયેલ ન હતા ? વિધ્યાગૌરી નિલકંઠ ધીરુબેન પટેલ શારદાબેન મહેતા વર્ષાબેન અડાલજા None નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? 1.દાદાભાઈ નવરોજી - રાસ્તગોફતાર2.એની બેસન્ટ- ન્યુ ઈન્ડિયા3. અરવિંદ ઘોષ- પ્રબુધ્ધ ભારત4. ઈશ્વરચંદ્ર વિધ્યાસાગર- સોમપ્રકાશ 3 4 2 1 None યાદી 1 અને યાદી 2 સાથે જોડો. A. સૂકા પાનખર જંગલો 1. વેળાવદરB. ભવ્ય ઘાસના જંગલો 2. ગીરC. વિશાળ ભૂમિ વિસ્તાર 3. પિરોટન દ્વિપ સમૂહD. જળપ્લવિત વસાહતો 4. કચ્છનું નાનું રણE. દરિયાઈ નિવસન તંત્ર 5. નળ સરોવર A-1, B-2, C-3, D-4, E-5 A-2, B-1, C-3, D-4, E-5 A-2, B-1, C-4, D-5, E-3 A-3, B-2, C-1, D-4, E-5 None સલ્તનત કાળમાં ગ્યાસુદ્દીન તુઘલકના સમયમાં બનેલો ક્યા સંતનો મકબરો 'લાલ ગુંબજ' તરીકે ઓળખાય છે? નિઝામુદ્દીન ઔલિયા બહાઉદ્દીન ઔલિયા કરીમુદ્દીન ઔલિયા કબિરૂદ્દીન ઔલિયા None જમાયતખાના મસ્જિદ, અલાઈ દરવાજો અને હૌજ અલાઈ નામનું તળાવ ક્યા સલ્તનતકાલીન રાજા દ્વારા બનાવાયું હતું? સિકંદરશાહ તુઘલક સિકંદર લોદી અલાઉદ્દીન ખલજી ઈબ્રાહિમ લોદી None 'મહાગુજરાત આંદોલન' ની પરાકાષ્ટા (culminated) ની બાબત ..............................હતી. સૌરાષ્ટ્ર અને કચ્છનો બોમ્બે રાજ્યમાં સમાવેશ. બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું. ગુજરાતમાં મહંમદ બેગડા સલ્તનતનો અંત આવ્યો. અમદાવાદ ગુજરાતની રાજધાની બની. None યાદી 1 માંં આપેલ કિલ્લાઓની યાદી -2 માં આપેલા તેમના જિલ્લા સાથે જોડો. A. લખોટાનો કિલ્લો 1. દેવભૂમિ દ્રારકાB. ઘોરાજીનો કિલ્લો 2. જૂનાગઢC. ઉપરકોટનો કિલ્લો 3. રાજકોટD. જૂનો કિલ્લો 4. જામનગરE. મોડપર કિલ્લો 5. સુરત A-1, B-2, C-3, D-4, E-5 A-4, B-3, C-2, D-5, E-1 A-5, B-2, C-3, D-4, E-1 A-3, B-2, C-1, D-4, E-5 None નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. વૈદિક યુગમાં કબીલાઈ પ્રકારની રાજ્યવ્યવસ્થા જોવા મળે છે અને 'સભા' તથા 'સમિતિ' જેવી રાજકીય સંસ્થાઓ મુખ્ય હતી.2. વૈદિક યુગમાં સમાજનું સ્વરુપ જનજાતીય અને માતૃપ્રધાન હતું. બંને વિધાનો સાચા છે. બંને વિધાનો ખોટા છે. વિધાન 1 ખોટું અને 2 સાચું છે. વિધાન 1 સાચું અને 2 ખોટું છે. None નીચેના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું છે ? 1.મૌર્ય સામ્રજ્યને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલ હતું, જેમાં દક્ષિણ ભારતની રાજધાની સુવર્ણગિરિ હતી.2.મૌર્ય સામ્રજ્યમાં કૃષિ વિભાગને સીતા કહેવામાં આવતું હતું. 1 અને 2 માત્ર 1 માત્ર 2 બંને માંથી એક પણ નહીં None યાદી-1 માં આપેલા મહેલોને યાદી-2 માં આપેલા તેમના સ્થાન સાથે જોડો. 1. આયના મહેલ 1. વાંંસદા2. કુસુમ વિલાસ મહેલ 2. ભૂજ3. નવલખા મહેલ 3. વડોદરા4. દિગ્વીર નિવાસ મહેલ 4. છોટા ઉદેપુર5. મકરપુરા મહેલ 5. ગોંડલ 1-1, 2-2, 3-3, 4-4, 5-5 1-3, 2-2, 3-1, 4-4, 5-5 1-5, 2-2, 3-3, 4-4, 5-1 1-2, 2-4, 3-5, 4-1, 5-3 None કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે? 5 માં ઝોનમાં 6 માં ઝોનમાં 7 માં ઝોનમાં 10 માં ઝોનમાં None યાદી 1 માં આપેલા ગિરીમથકોને યાદી 2 માં આપેલા રાજ્યો, કે જ્યાં તે સ્થિત છે તેની સાથે જોડો. 1. સાપુતારા 1. હિમાચલ પ્રદેશ2. નૈનિતાલ 2. પશ્ચિમ બંગાળ3. ચંબા 3. ગુજરાત4. કાલીમપોંગ 4. ઉત્તરાખંડ 1-3, 2-4, 3-1, 4-2 1-1, 2-2, 3-3, 4-4 1-4, 2-2, 3-3, 4-1 1-3, 2-2, 3-1, 4-4, None સાચો વિરોધી શબ્દ ઓળખાવો : વ્યવહારું મરદ અવ્યવહારું ઉદ્ધૃત વાંક None શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સાવ બોડા, મૂંડેલા પેંગડું બોડારોડા ગમાણ્ય જોગાણ None આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : પત્ર ઝમવું બેફામ તોફાન પાંદડું મદભર્યું None રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : નિકંદન કાઢવું યુક્તિ પ્રમાણે અમલ કરવો વાતને સ૨ળ જાણવી જડમૂળમાંથી નાશ કરવું જીવવાની આશા ન હોવી None ભાંગરીયુ ઉત્સવ- રંગીન પોશાક પહેરીને સંગીતના સાધનો વડે નૃત્ય કરતા પુરુષો અને સ્ત્રીઓ સાથેનો સંગીતમય પ્રસંગ, કઈ આદિજાતિ દ્રારા હોળીની શરુઆત પહેલાં ઉજવવામાં આવે છે ? હળપતિ આદિવાસી કુકણા આદિવાસી ગામિત આદિવાસી રાઠવા આદિવાસી None 'કાળિયા ભૂતનો મેળો' મેલી વિદ્યાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા 'ટેરાકોટા' શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિજાતિઓ દ્રારા ઉજવવામાં આવે છે ? ભિલ ગરાસીયા હળપતિ આદિજાતિ કુકણા આદિજાતિ ગામિત આદિજાતિ None વાઘનાં સુરક્ષિત ક્ષેત્રો (Tiger Reserves) અને તેમના સ્થાનની નીચેની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? 1. ઉદાંતી સીતાનદી - કર્ણાટક2. દાંડેલી અંશી- છત્તીસગઢ3. સારિસ્કા - રાજસ્થાન4. સાત્કોસિયા- ઓરિસ્સા 1 અને 2 1,2 અને 3 2, 3 અને 4 3 અને 4 None એક લાઈનમાં ગમે તે બાજુથી ગણતરી કરો, તમારો ક્રમ 27મો છે, તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય ? 53 54 55 56 None મિનિટ કાંટો એક મિનિટમાં કેટલું કોણીય અંતર કાપે ? 360° 30° 180° 6° None ગુજરાતમાં ગુજરાતી આદિજાતિ વસ્તીના સંદર્ભમાં નિચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ? 1. ગુજરાતમાં મુખ્ય 11 આદિજાતિઓ છે.2. ભીલ આદિજાતિ એ રાજ્યની કુલ આદિજાતી વસ્તીમાં સૌથી મોટા વર્ગ છે.3. રાજ્યમાં 5 વિશેષત: સંવેદનશીલ આદિજાતી જૂથો છે. માત્ર 1 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 તમામ સાચાં છે. None રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 5 માર્ચ 20 માર્ચ 5 જાન્યુઆરી મે મહિનાનો બીજો દિવસ None આઝાદી પહેલાં વચગાળાની સરકારમાં કોના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમિતિએ કાયમી ધોરણે એક 'આયોજન' પંચ ની રચના માટે ભલામણ કરી હતી ? શ્રી એમ. વિશ્વસરૈયા પ્રો. કે.ટી.શાહ શ્રી.કે.સી.નિયોગી ઉપરોક્ત પૈકી એક પણ નહીં None નીચેના પૈકી કયો વનબંધુ કલ્યાણ યોજનાના હેતુઓ પૈકીનો એક નથી ? 1. ગુજરાતના આદિજાતિ વિસ્તારો અને અન્ય વિસ્તારો વચ્ચેના આર્થિક અને સામાજિક તફાવતને સંતુલિત કરવો.2. આદિજાતી વિસ્તારોમાં માનવ વિકાસ સૂચકાંક સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.3. આદિજાતી વિસ્તારોમાં સામાજીક અને નાગરિક આધારરૂમ માળખાકીય વ્યવસ્થાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.4. વિશેષત: સંવેદનશીલ આદિજાતિ જૂથના બેરોજગાર યુવાનોને માસિક વૃત્તિકા (સ્ટાઈપેન્ડ) આપવાની ખાતરી આપવી. માત્ર 1 માત્ર 2 માત્ર 3 માત્ર 4 None નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? 1. દૂધ ઉત્પાદન વધારવા માટે- શ્વેતક્રાંતિ2. તેલીબિયાનું ઉત્પાદન વધારવા માટે- પીળીક્રાંતિ3. બટાટાનું ઉત્પાદન વધારવા માટે- ગોળ ક્રાંતિ4. રાસાયણિક ખાતરનું ઉત્પાદન વધારવા માટે- લાલ ક્રાંતિ 4 3 2 1 None સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ? 1. સોનું એ દુર્લભ અને કિંમતી હતું.2. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી.3. હડપ્પા લોકો સોનાના ઉપયોગીથી અજાણ હતા. માત્ર 1 સાચું છે. માત્ર 1 અને 2 સાચું છે. માત્ર 3 સાચું છે. ઉપરોક્ત પૈકી એકપણ સાચું નથી. None નીચે આપેલા ચાર સ્થળો પૈકી કયું સ્થળ જૈન સમુદાયનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે ? સના ટેકરીઓ જેસોર ટેકરીઓ લોર ટેકરીઓ શેત્રુજ્ય ટેકરીઓ None આજી, મચ્છુ અને બ્રાહ્માણી નદીમાં સામાન્ય શુંં છે ? ઉત્તર તરફ વહેતી નદીઓ દક્ષિણ તરફ વહેતી નદીઓ દક્ષિણ તરફ વહીને કચ્છના રણમાં મળે છે. તેમનું પાણી ખંભાતના અખાતમાં ઠાલવે છે. None 'રાઈનો પર્વત'નું વિષય વસ્તુ ક્યાંથી લેવામાં આવ્યું છે ? ભવાઈના વેશમાંથી સમાજમાંથી પુરાણમાંથી ગ્રામજીવનમાંથી None નીચેનામાંથી કયુ નાટક ન્હાનાલાલનું છે ? જયાજયંત મરી જવાની મજા બાથટબમાં માછલી નો પાર્કિંગ None નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ નવલકથા- કરણઘેલો પ્રથમ હાઈકુ- સોનેરી સૂરજ, રુપેરી ચાંદ પ્રથમ ગઝલ- બોધ પ્રથમ ખંડકાવ્ય- પૂર્વાલાપ None એક વિદ્યાર્થીને કોઈ સંખ્યાને 53 વડે ગુણવાનું કહેવામાં આવ્યું, પરંતુ ભૂલથી તેણે તે સંખ્યાને 35 વડે ગુણી, આ પ્રકારે જવાબ સાચા જવાબ કરતી 1206 ઓછો આવ્યો, તો તે સંખ્યા શોધો. 62 67 76 74 None 3100 ને બે ભાગમાં સાદા વ્યાજે મૂકવામાં આવે છે. એક ભાગ 4% નો વ્યાજદરે તથા બીજો ભાગ 6% ના વ્યાજદરે મૂકવામાં આવે છે. જો કુલ વાર્ષિ વ્યાજ રૂ. 212 મળતું હોય, તો 8% ના વ્યાજદરે કેટલી રકમ મૂકવામાં આવી હોય? રૂ, 1300 રૂ,1000 રૂ. 1250 રૂ. 1400 None વિદ્યાર્થીઓના એક સમૂહમાં 70% વિદ્યાર્થીઓ ગુજરાતી અને 65% વિદ્યાર્થીએ હિન્દી બોલી શકે છે. જો 27% વિદ્યાર્થીઓ બંનેમાંથી કોઈ પણ ભાષા બોલી શકતા ન હોય, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને ભાષા બોલી શકતા હોય? 38% 28% 62% 23% None જો કોઈ સમાંતર શ્રેણી માટે T(25) - T(20) = 15 હોય, તો તે શ્રેણી માટે d=........ 3 5 20 25 None એક ટ્રેન સ્ટેશન પર રોકાયા વગર 150 km/hrની ઝડપે ગતિ કરે છે. પરંતુ સ્ટેશન પર રોકાણ સાથે તેની ઝડપ 130 km/hrની થઈ જાય છે. તો આ પ્રતિકલાક કેટલી મિનિટ રોકાણ કરતી હોય? 8 મિનિટ 10 મિનિટ 12 મિનિટ 15 મિનિટ None એક વર્તુળાકાર મેદાનનું ક્ષેત્રફળ એક લંબચોરસ મેદાનનાં ક્ષેત્રફળ જેટલું છે, જે લંબચોરસ મેદાનની લંબાઈ અને પહોળાઈ 14:1ા તથા પરિમિતિ 100 મીટર હોય, તો વર્તુળાકાર મેદાનનો વ્યાસ શોધો. 14 મી 28 મી. 54 મી. 42 મી. None જો કોઈ સમબહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ 135 હોય, તો બહુકોણના વિકોની સંખ્યા કેટલી હોય? 54 48 20 18 None A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પુરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B 20 દિવસમાં પુરું કરે છે. તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ? 4 દિવસ 5 દિવસ 7- દિવસ 20 દિવસ None સત્યજીત રે એ નીચેના પૈકી કયા પુરસ્કાકારો પ્રાપ્ત કર્યા હતાંં ? 1. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર2.પદ્મ શ્રી3. પદ્મ ભૂષણ4. પદ્મ વિભૂષણ ફ્ક્ત 1 અને 2 ફ્કત 1,2 અને 3 ફ્કત 2,3 અને 4 1,2,3 અને 4 None તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા કોણે નક્કી કરવી જોઈએ ? નાયબ કલેક્ટર મામલતદાર આરોગ્ય કમિશ્નર વિકાસ કમિશ્રર None કેબીનેટ મિશન યોજના હેઠળ નીચેના પૈકી કયો/ કયા પ્રસ્તાવ કરવામાં આવ્યો/ આવ્યાં હતો/ હતાં ? 1. એક જ બંધારણ ધરાવતાં પ્રાંતોના ત્રણ જૂથો માટે જોગવાઈ કરવામાં આવી હતી.2. વચગાળાની સરકાર સ્થાપવા માટેની દરખાસ્તની પરિકલ્પના કરવામાં આવી હતી.3. બાકી રહેતી સત્તાઓ ભારતસંઘના હવાલા હેઠળ રહેશે. ફ્કત 1 અને 2 ફક્ત 2 ફકત 2 અને 3 1,2 અને 3 None નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભીખાજી કામાને 'ભારતીય ક્રાન્તીકારીઓની માતા' તરીકે ઓળખવામાં આવે છે.2. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયગાળા દરમ્યાન લોર્ડ ઈલિંગ્ટન ભારતના છેલ્લા ગરર્નર -જનરલ હતાં.3. 1857 ના વિપ્લવ દરમ્યાન અંગ્રેજ અફસર, કર્નલ ઓનસેલે બનારસ કબજે કર્યુ. 1,2 અને 3 ફકત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 None કચ્છ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર સૌ પ્રથમ દેશી રજવાડાઓ પૈકીનું એક હતું.2. જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ સી વર્ગનું રાજ્ય બન્યું.3. જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યો. 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 None ગુજરાતમાં 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના બનાવો બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધનો સાચું/ સાચાં છે ? 1. શાહિબાગમાં કેન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સૈનિકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.2. મૃત્યુદંડવાળી કોટડી 'ફાંસી ઘર' તરીકે ઓળખાય છે.3. કેપ્ટન રૂથરફોર્ડ અમદાવાદમાં વિપ્લવને દાબી દીધો. ફ્કત 1 અને 2 ફક્ત 2 અને 3 ફ્કત 2 1,2 અને 3 None ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... દીવાની અધિકાર છે મૂળભૂત ફરજ છે રાજકીય અધિકાર છે મૂળભૂત અધિકાર છે None પાકિસ્તાનથી ભારત આવવાવાળા લેટલાક વ્યક્તિઓની નાગરિકતા અધિકાર વિશે ક્યા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ 6 અનુચ્છેદ 8 અનુચ્છેદ 9 અનચ્છેદ 7 None 1934 માં ................................. ના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્રારા ઈજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજાપરિષદે ચળવળ શરુ કરી. જમનાલાલ બજાજ કસ્તુરબા ગાંધી યુ.એન.ઢેબર ઉપરના પૈકી એકપણ નહીં None નીચેના પૈકી ક્યા સત્યાગ્રહોમાં વલ્લભભાઈ પટેલે સક્રીય રીતે ભાગ લીધો હતો ? 1. ખેડા2. નાગપુર ઝંડા સત્યાગ્રહ3. બારડોલી4. ધરાસણા 1,2,3 અને 4 ફ્કત 1,2 અને 3 ફક્ત 1,3 અને 4 ફક્ત 2,3 અને 4 None સરકારની દમનકારી નીતિનો વિરોધ કરવા માટે 14મી અને 15મી એપ્રિલ, 1906 માં બેરિસ્ટર અબ્દુલ રસુલના પ્રમુખપદે ...............................ખાતે પ્રાંંતિક પરિષદ યોજવામાં આવી હતી. જેમાં અબ્દુલ રસુલ અને સુરેન્દ્રનાથ બેનરજીની આગેવાની હેઠળ 'વંદેમાતરમ' ગીત ગાયું સરઘસ સભાસ્થળે પહોચ્યું હતું ? રંગપુર બરિસાલ કલકત્તા કાનપુર None No sooner................he .........................him than the guests arrived. had, arrive did, arrived did, arrive was arrived None I got my car ..............................yesterday. repaired to repiar repair was repaired None Don't hate, the dinner......................now is preparing prepars is being prepared are being prepared None The work ........................he went home. finished having finished finishing having been finished None You haven't promised him a car,..........you ? hasn't have haven't None whenever Rose goes,....................... makes friends easily. she her hers herself None ...................... poor he is, he never complains about his misery. Though However As Even though None .................. blind are great musicians. An A The No article None You ............... your father, before I see you again. Meet Will have met Will meet Will meeting None .....................knowledge is a dangerous thing. A little Little The little few None Mr. Moorthy wakes up.................early every morning. So Too Very Most None Both the brother are blind, So............of them can play cricket. Neither None Either Any None The latest news from across the borders................disquieting. is are were none None He was clever................. to answer all the questions. too enough so so as None Time's up
good
Good