Welcome to your Talati Clerk Mock Test – 27 ગુજરાતી સાહિત્યમાં સુરતના જે ત્રણ 'ન' ની વાત આવે છે તે પૈકીના એક નંદશંકર છે. બીજાં બે નામો નર્મદ અને નવલરામ છે. નંદશંકરનો જન્મ 1835 માં સુરત માં થયો હતો. માતૃભૂમિ અને જન્મભૂમિ સુરત પ્રત્યે તેમને ખૂબ જ પ્રેમ છે, જેની સાબિતી તેમની નવલકથા "કરણ ધેલો" માં છે. તેમનું પુરું નામ જણાવો ? નંદશંકર ભાઈશંકર મહેતા નંદશંકર તુળજાશંકર મહેતા નંદશંકર કૃષ્ણશંકર મહેતા નંદશંકર ભાઈલાલ મહેતા "જ્યાં જયાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની આંસુ મહીંએ આંખથી યાદી ઝરે છે આપની" આ પંંક્તિ કોની છે ? ઘાયલ બેફામ કલાપી મીનપીયાસી પુત્રની પિતા તરફની અને પિતાની પુત્ર તરફની જે ફરજો હોય છે તે ફરજોમાં પિતા તો બધી જ ફરજો પૂરી કરે છે. પણ ઘણા ઓછા પુત્રો એવા હોય છે જે પોતાની બધી જ ફરજોમાં ખરા ઉતરે. આજે જ્યારે આ સંબંધો વચ્ચેની ખાઈ પહોળી થતી જાય છે ત્યારે દલપતરામ પુત્ર ન્હાહાનાલને યાદ કરવા જ રહ્યાંં. ન્યાનાલાલ દલપતરામ ત્રવાડી નું જન્મ સ્થળ જણાવો ? અમદાવાદ સુરત ભાવનગર રાજકોટ ઉપમેય ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક સમાસ ઓળખાવો : દૂધપૌંઆ તત્પુરુષ ઉપપદ મધ્યમદપદ લોપી દ્રન્દ્ર છંદ ઓળખાવો : મને બોલાવે ઓ, ગિરિવર તણાં મૌનશિખરો પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિગીત નિપાત ઓળખાવો: ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફૂર્યો અ અને ડ બંને તરત પણ જ વર્ષર્તુ શબ્દ ની સંધી છૂટી પાડો. વર્ષ+ઋતુ વર્ષા+ઋતુ વરર્ષ+ઋતુ વરશા+ઋતુ આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. "તેઓ મારી પાસે કેળનું પાદડું મૂકતાં". તેઓ મારી પાસે કેળનું પાદડું મૂકાવતા. તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે. મારી પાસે કેળનું પાદ્ડું મૂકાવશે. મારાથી કેળનું પાદડું મૂકાતું. કહેવતન સાચો અર્થ શોધીને લખો : અરધામાં રામ અને અરધામાં ગામ વખત જોઈ વર્તન કરવું. વૃદ્ધાવસ્થાને જીરવવી, નિભાવવી મોંધી છે, તે ખર્ચાળ છે. અસમાન વહેંચણી ભારે દુશ્મનાવટ , અણબનાવ શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : વાણિયાની દુકાન સરાવવું કોઠાર ઈર્ષ્યા વાણીહાટ સાચો વિરોધી શબ્દ આપો માંદુ : સહ્ય શત્રુ : મિત્ર સ્વીકાર : સૂક્ષ્મ ગંદકી : સ્વતંત્ર રુઢિપ્રયોગનો અર્થ આપો : મનમાં ગાંઠ વાળવી ફાવટ આવવી શાંતિ થવી માથે પડવું નક્કી કરવું સમાનાર્થી શબ્દ આપો : વિરાજવું શોભવું મોજમજા મિષ્ટાન્ન અમૃત 'ભગવાન પરશુરામ' નવલકથા ના લેખક કોણ છે ? ર.વ દેસાઈ પન્નાલાલ પટેલ ક.મા.મુનશી ધૂમકેતુ 'હાસ્યમંદિર' ના કર્તા કોણ છે ? નરસિંહરાવ દેવેટિયા રમણભાઈ નિલકંઠ નાનાલાલ કાન્ત ચાર ક્રમિક સમ સંખ્યાઓનો સરવાળો, ત્રણ ક્રમિક વિષય સંખ્યાઓના સરવાળાથી 107 વધારે છે, જો સૌથી નાની સમ સંખ્યા તથા સૌથી નાની વિષમ સંખ્યાનો સરવાળો 55 છે, તો સૌથી નાની સમ સંખ્યા કઈ ? 38 40 32 34 ખાંડના ભાવમાં શરુઆતમાં 30% નો વધારો થાય છે. થોડા સમય બાદ ભાવમાં 30% નો ઘટાડો થાય છે, તો એકંદરે ખાંડના ભાવમાં શું ફેરફાર થાય ? 3% ઘટાડો 9% વધારો 27% ઘટાડો 9% ઘટાડો એક શાળામાં 65 વિદ્યાર્થી છે. જેમાં રુ. 39 એવી રીતે વહેંચવામાં આવે છે કે, પ્રત્યેક છોકરાને 80 પૈસા તથા પ્રત્યેક છોકરીને 30 પૈસા મળે છે, તો શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યા કેટલી હશે ? 49,16 39,26 29,36 40,25 જો કોઈ ત્રિકોણની ઊંચાઈમાં 20% નો વધારો અને તેના પાયાની લંબાઈમાં 30% નો વધારો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 36% 56% 50% 62% 0, 2, 6,12, 20, 30, 42,....................? 64 50 56 60 અમિત દક્ષિણ દિશામાં 15 કિ.મિ. ચાલે છે, ત્યારબાદ જમણીબાજુ વળી 8 કિ.મિ ચાલે છે, તો હવે તે આરંભબિંદુથી કેટલા દૂર હોય ? 12 કિ.મિ. 16 કિ.મિ. 17 કિ.મિ. 13 કિ.મિ. બહુલકને શું કહી શકાય ? સ્થાન સરેરાશ અંકગણિત સરેરાશ સંભાવના સરેરાશ એક પણ નહીં એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્ચું. જો તેણે શર્ટ 5% ઓછી કિંમતે ખરીધુ હોય અને વેચાણ કિંમત રૂ. 56 વધુ લીધી હોય તો 25% નફો થયો હોત તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 580 620 640 560 એક વેપારી 1000 કિલો ઘી માંથી અમુક ભાગ 8% થી વેચે છે જ્યારે બાકીનો જથ્થો 18% નફાથી વેચે છે. જો વેપારીને કુલ વ્યાપારમા 14% નો નફો થાય તો 18% નફાથી કેટલું ઘી વેચ્ચું હોય ? 500 કિલો 600 કિલો 400 કિલો 640 કિલો એક વેપારી 4 રુ. માં 6 નારંગી ખરીદે છે અને 6 રૂ. 10 નારંગી વેચે છે તો વેપારીને થતાંં નફો નુકશાનની ટકાવારી શોધો. 10% નુકશાન 10% નફો 15% નફો 20% નફો 15 (15*3) ધન કેટલો થાય 3385 3375 3355 3365 She spoke to the official on duty. (Change the voice) The official on duty was spoken to by her The official was spoken to by her on duty. She was spoken to by the official on duty. She was the official to be spoken to on duty. The policeman said, "Don't cross the speech limit." (Change the Speech) The policeman said not to cross the speed limit. The policeman asked if I would cross the speed limit. The policeman forbade me to crossed the speed limit. The policeman asks if I had crossed the speed limit That man is really....................He can lift the 40 inch TV all by himself. as strong as strong stronger strongest Yesterday I heard..................interesting story which is .......................best I have ever heard. the, the an, a an, the none The veteran lost a leg in the war,.................he ? do don't does didn't Find out form .............when she'll be back. she her hers herself why ......................... Reena live in the orphanage ? should was did is it ..............that some of the student are involved in malpractice. Is learned Has been learnt Is learning Learns mumbai is .............from Kochi than Mangalore. farther futher far farer The little boy put the money ...................his wallet. Outside Inside Down Up The rich man didn't give the beggar......................... anything nothing something anyone These rooms are very comfortable..............they have a good view of the city. also and still as Read the sentence carefully and mark the segment as your answer if it contains an error. If the sentence is found to be free from error mark option D as your answer. The chair has got (A) his leg broken (B) due to heavy load. (C) No error (D) A B C D To bury the hatchet. To keep a secret. To make peace To obtain money. To make friends. A person who thinks only of himself Egoist eccentric proud boaster CHOOSE THE CORRECT SPELLING exaggerate exagearate exxagerate exajerate find antonym of FIASCO Blunder Debacle Limp Achievement choose the opposite word of : EXTRANEOUS Unusual Dispirited Relevant Inttusive Choose the correct plural : The nucleus of a toms consist of protons and neutrons Nucleusos Nuclei Nucleous None of these Change the degree of comparison: The pen is mightier than the sword. The sword is not as mighty as the pen. The pen is the mightiest The sword is more mighty than pen. The sword is more mightier. કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું ? જયંત શશાંક દેવવર્મા અંભિક કયા મુઘલ બાદશાહે પોતાની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્દ-દૌરાનનો મકબરો બંધાવ્યો હતો ? શાહજહાં ઔરંગઝેબ અકબર હુમાયુ નીચેના પૈકી કયા ક્રાંતિવીરના માથા માટે અંગ્રજ સરકારે રૂપિયા ચાર હજારનું ઈનામ જાહેર કર્યું. વાસુદેવ બળવંત ફડકે મદનલાલ ઢિંગરા ચંદ્રશેખર આઝાદ વિનાયક દામોદર સાવરકર ગુપ્ત સામ્રજયના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું હતું ? વિષય પ્રાંત ગ્રામ પત્રક ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીનકઠીયા સામે લડત ચલાવી ? મધુબની પૂર્ણિયા મોતીહારી હાજીપુર નીચેના પૈકી કોને "ભારતીય માર્ટીન લ્યુથર" કહેવામાં આવે છે ? રાજા રામમોહનરાય બી. આર. આબેડકર દયાનંદ સરસ્વતી કેશવચંદ્ર સેન "ડિસ્કવરી ઓફ ઈન્ડિયા (1946)" પુસ્તકના લેખક નીચેનામાંથી કોણ છે ? ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લ્ભભાઈ પટેલ દાદાભાઈ નવરોજી "ઈતિહાસના પિતા" આ પદવી નીચેનામાંથી કોને ફાળે જાય છે ? સુફાત યુરિવિડિઝ આક્રમિડિઝ હેરોડોટસ નીચેના પૈકી કયા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વદિશામાં પરિભ્રમણ કરે છે ? શુક્ર અને યુરેનેશ ગુરુ અને શનિ મંગળ અને પૃથ્વી એક પણ નહીં ................................ને ભારતમાં હરિતક્રાંતિના જનક ગણવામાં આવે છે. બી.પી.પાલ સી.ટી.પટેલ એન.ઈ.બેરલોગ એમ.એમ.સ્વામીનાથન કયા પ્રકારના ખનિજ કોલસાના કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે ? પીટ લિગ્નાઈટ બિટુમીન એન્થ્રેસાઈટ ભારતનું પ્રથમ કપ્યુયુટર સાક્ષર રાજ્ય .......................છે. ગુજરાત કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સોલંકી વંશના સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યું હતું ? સિદ્ધરાજ ભીમદેવ-1 ભીમદેવ-2 કુમારપાળ કશ્મીરી કવિ બિલ્હણે રાજા કર્ણદેવ સોલંકી અને મયણલ્લાદેવીના પ્રેમ પર પ્રકાશ પાડનાર કયા નાટકની રચના કરી હતી ? કર્ણભાર મીનળ સત્કાર કર્ણસુંદરી રુપસુંદરી રા'ખેંગાર સાથે યુદ્ધ વખતે સિદ્ધરાજને રા'ખેંગારના જ ભત્રીજાઓએ મદદ કરી હતી તેમનું નામ જણાવો. 1. દેશળ. 2. પેશળ. 3. વીસળ. 4. નવઘણ. માત્ર 1 માત્ર 1 અને 3 માત્ર 1,2 અને 3 એક પણ નહીં વાંસમાંથી સૂપડાં, ટોપલાં અને અન્ય કલાત્મક વસ્તુઓ બનાવવા માટે આદિવાસીની કઈ જાતિ મોખરે છે ? હળપતિ ઘાનકા ભીલ કોટવાળિયા સિદ્દી જાતિના આદિવાસીઓનું કયું નૃત્ય જાણીતું છે ? પઢાર નૃત્ય ચાળો હાલિનૃત્ય ધમાલ નૃત્ય મેરાયો નૃત્ય ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેરને ભારતનું પ્રથમ હેરિટેજ શહેર તરીકે કયા વર્ષમાં જાહેર કરાયું ? 2016 2018 2017 2019 તાજમહેલની ડિઝાઈન કયા પ્રકારના હિન્દુ મંદિરને મળતી આવે છે ? ત્ર્યાયતન ચતુરાનન પંચાયતન ષડાનન ફતેહપુર સિકરીમાં આવેલા બીબી મરિયમના મહેલને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ? પતા મહેલ નુર એ હિંદ મહેલ સુનહરા મહેલ કબલી મહેલ તાજમહેલનું નિર્માણ કુસ્તુતુનિયાના કયા મુખ્ય શિલ્પીના દેખરેખ હેઠળ થયું હતું ? ઉસ્તાદ ઈસા ઉસ્તાદ મુબારક ઉસ્તાદ બક્ષખાન ઉસ્તાદ અલ કુરેશી ચિલ્કા સરોવર ભારતના ......................માં આવેલા છે. પશ્ચિય તટીય મેદાન પૂર્વ તટીય મેદાન છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ એક પણ નહીં કઈ નદીને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે ? ગોદાવરી કોસી સોન દામોદર નીચેનામાંથી કયું વાદ્ય ઉત્તર ગુજરાતમાં 'દાયરો' કે ઘેરો' ના નામથી ઓળખાય છે. ત્રાંસા ડમરુ સોન ડફ માનવજાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે ! તે મ્યુઝિયમ કયાં આવેલું છે ? ભોજે વિદ્યાભવન -અધ્યન અને સંશોધન મ્યુઝિયમ સાપુતારા મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ વોટસન મ્યુઝિયમ ગુજરાતનું સૌથી મોટું હેરિટેજ રેલવે મ્યુઝિયમ કયા જિલ્લામાંં આવેલું છે ? અમદાવાદ ભાવનગર ગાંધીનગર રાજકોટ પર્યાવરણલક્ષી સંધિ પરની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? અમદાવાદ દિલ્લી સુરત ગાંધીનગર સ્વિમિંગ પુલનું તાપમાન કેટલું હોવું જોઈએ ? 34 સે 75 સે 26 સે 17 સે કયા વર્ષ વોલીબોલને ઓલ્મિક રમતોત્સ્વમાં સ્થાન આપવામાં આવ્યું હતું ? 1952 1956 1960 1964 વિશ્વ બ્રઈલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 3 જાન્યુઆરી 4 જાન્યુઆરી 31 ડિસેમ્બર 2 જાન્યાઆરી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધિસ કોણ છે ? દીપક મિશ્રા તરુણ ગોગાઈ અરવીંદ પટેલ ડી.વાય.ચંદ્રચુડ કયા સંગઠન દ્રારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? IMF UNESCO UNDP UNIFCEF નીચેના પૈકી કયા પંચાયતના ચેકબુક તેમજ પહોંચ બુકજાળવવાના નિયમો છે ? તલાટી કમ મંત્રીએ પોતાના કબજામાં રાખવી ચેક નંબર જાણ તિજોરી કચેરીને કરવી વર્ષ પૂરુ થતાંં પહોંચબુકના પાછળના પહોંચો રદ કરવી. ઉપરના બધા જ ગ્રામપંચાયતને નાણાં મળે ત્યારે અસલ પહોંચનું શું કરવું ? પહોંચ રાખવી નહી6 ટિકિટ રાખવી સિક્કા રાખવા કાર્બનકોપી કાર્યાલયમાં રાખવી ગ્રામપંચાયતમાં મળેલ નાણાંની આપેલ પહોંચ કોઈ વ્યકિત ખોઈ નાખે તો શું કરવું ? ટોકન આપવું સિક્કો આપવો નાણા મળવાનું પ્રમાણપત્ર આપવું એક પણ નહી ગ્રામપંંચાયતે નાણાંની ચુકવણી પછી વાઉચરનું શું કરવું ? રદ કરવું રાખી મુક્વું બીજું બનાવવું એક પણ નહીં ઉપસભાપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સભાપતિ લોકસભાના અધ્યક્ષ લોકસભા અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષના પગાર અને ભથ્થા કઈ અનુસૂચિમાં નિદષ્ટિ કરવામાં આવ્યા છે ? અનુસૂચિ 2 અનુસૂચિ 3 અનુસૂચિ 4 અનુસૂચિ 5 વર્ષ 1930માં કઈ તારીખે પ્રથમ વખત પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 24 જાન્યુઆરી 15 ઓગ્સ્ટ 20 જાન્યુઆરી 26 જાન્યુઆરી બંગાળના કયા ક્રાંતિકારીએ જેલવાસ દરમિયાન આજીવન ઉપવાસથી શહીહી વહોરી હતી ? જતીનદાસ ભગતસિંહ લજપતરાય ઠક્કરબાપા ક્રિપ્સ મિશન' ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું ? 1942 1945 1938 1940 હિંદ છોડો આંદોલન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ? 8 ઓગષ્ટ 1943 9 જુન 1944 4 જુન 1944 8 ઓગષ્ટ 1942 સવિનય કાનૂન ભંગ આંદોલન સંદર્ભભમાં ગાંધીજીએ કયા કાર્યક્રમ કે યોજનાની શરૂઆત કરી ? ખેડા સત્યાગ્રહ દાંડીમાર્ચ સાબરમતી આશ્રમ ની સ્થાપના એક પણ નહીં ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાંં આવે છે ? દયાનંદ સરસ્વતી રવિન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ 'ફોર્ટ વિલિયમ' કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ? દિલ્લી ચેન્નઈ મુંબઈ કોલકત્તા ઈ.સ. 1857 ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે ? જવાહરલાલ નહેરુ આર.સી. મજમુદાર ડિઝરાયેલી વી.ડી.સાવરકર ખાલસાનીતિથી અનેક રાજ્યોને બ્રિટીશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર .......................... વેલેસ્લી ડેલહાઉસી હ્યુરોઝ મેરજ હ્યુરોન ઈ.સ 1820માં કયા બે પ્રાંતમાં રૈયતવારી પદ્વતિ લાગુ કરવામાં આવી હતી ? કલકતા અને મુંબઈ મુંબઈ અને ,મદ્રાસ દિલ્લી અને કોલકતા કોલકતા અને મદ્રાસ મહાદેવભાઈ દેસાઈ. આ નામ વગર ગાંધીજી અધૂરા છે. ગાંધીવિચાર અધૂરો છે. ગાંધીજીવન અધૂરું છે. ગાંધી આચાર અધૂરા છે, એમ પણ કહીએ તો જરા પણ ખોટું નથી. 'સત્યના પ્રયોગો' ઉપરાંત ગાંધીજીને ઓળખવા માટે મહાદેવભાઈ દેસાઈ પાસે જવું જ પડે. આટલી ઓળખાણ સુધી પહોંચેલા મહાદેવભાઈ દેસાઈ નું પુરું નામ જણાવો ? મહાદેવભાઈ વસંતભાઈ દેસાઈ વલસાડ મહાદેવભાઈ હરિશંકર દેસાઈ તાપી મહાદેવભાઈ નારણભાઈ દેસાઈ અમદાવાદ મહાદેવભાઈ હરીભાઈ દેસાઈ સુરત "આનંદશંકરભાઈ ની સેવાનું વર્ણન કરનાર હું કોણ?......સુધરેલા અને સનાતનીની વચ્ચે તેઓ એક પુલ છે. તેની ઉપર આવ-જા કરીને આપણે સહુ એકબીજાની ભેટ કરીએ છીએ". આ વાક્ય કોણ બોલ્યું હતું ? ગાંધીજી સરદાર પટેલ રવિશંકર મહારાજ પુનિત મહારાજ સમગ્ર વિશ્વમાં ભારતના વારસા અને વૈભવનું એદકેરું સ્થાન છે. એમાંય ગુજરાતનો તો જોટો જડે એમ નથી. ગુજરાતના વૈભવ અને વારસને જ નહીં સમગ્ર ભારતવર્ષનો વૈભવ અને વારસાને પોતાની કલમના સથવારે પુસ્તક સ્વરુપે ઢાળ્યો છે. એવા "આપણો વૈભવ અને વારસો" ના લેખક કોણ છે ? કનૈયાલાલ માણેકલાલ મુનશી રવિશંકર શિવરામ વ્યાસ નર્મદાશંકર લાભશંકર દવે મનુભાઈ રાજારામ પંચોળી જે યુગ વિશે આપણને જાણ નથી હોતી તેનાં કેટલાંક રહસ્યો આપણી સમક્ષ ખુલતાં આપણે તેની તરફ આકર્ષિત થઈએ છીએ. આવું આકર્ષણ આપણને જાણકારી અને જ્ઞાન વિશે માહિતગાર કરે છે. 'એક વખતની વાત' તો આ કૃતિ ના લેખક જણાવો ? રમણલાલ સોની પન્નાલાલ પટેલ કાન્ત વાસુકી "જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ" એ ન્યાય શું છે, તેની સમજણ આપતો ગ્રંથ એટલે 'ઓતરાતી દીવાલો'. જેની દૃષ્ટિમાં જ સૌંદર્ય રહેલું હોય તેની દૃષ્ટિને કોઈ દિવાલો રોકી શકતી નથી એ વાત કરનાર ના લેખક નું નામ જણાવો ? નર્મદ રવિન્દ્રનાથ ટાગોર ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર Time's up
Small question and small answers
Small question and small answers
Thanks for your
Wow nice question
Nice!!
Good
Good morning
Nice
Super